મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

ઑથોરિટી® નેક્સ્ટ નીંદણનાશક

નીંદણના સંદર્ભમાં અતિ મહત્વનો સમયગાળો પાકના વિકાસના તબક્કા દરમિયાન આવે છે, જે પાકની ઉપજ પર ભારે અસર કરે છે અને નુકસાન પહોંચાડી શકે છે. ઑથોરિટી® નેક્સ્ટ નીંદણનાશક પહેલા જ દિવસથી, નીંદણને ઊગતા પહેલા જ વ્યાપક રીતે નિયંત્રિત કરે છે. તેથી ખેડૂતો સારી શરૂઆત કરી શકે છે અને તેઓ ઈચ્છિત સમયગાળા દરમિયાન વધુ પાક લઈ શકે છે.

ઝડપી તથ્યો

  • કામ કરવાની બેવડી પદ્ધતિ અને તેમની પ્રમાણસર સંરચના, સલ્ફેન્ટ્રાઝોન અને કલૉમાઝોન - આ બે સક્રિય ઘટકોનું પૂર્વ-મિશ્રિત સંયોજન શેરડી અને સોયાબીનના પાકમાં નીંદણને નિયંત્રિત કરવા માટેનું એક અનોખું ઉત્પાદન બનાવે છે
  • પહેલા જ દિવસથી મુશ્કેલ નીંદણ પર શ્રેષ્ઠ નિયંત્રણ
  • વારંવાર છંટકાવની કોઈ જરૂરિયાત નથી, તેથી મજૂરી પર થતો ખર્ચ ઘટે છે
  • નીંદણ પર લાંબા સમય માટે નિયંત્રણ
  • શરૂઆતથી જ પાક માટે સંપૂર્ણ પોષણ

સક્રિય ઘટકો

  • સલ્ફેન્ટ્રાઝોન
  • કલૉમાઝોન

લેબલ અને એસડીએસ

2 લેબલ ઉપલબ્ધ છે

સહાયક દસ્તાવેજો

ઉત્પાદનનું અવલોકન

ઑથોરિટી® નેક્સ્ટ નીંદણનાશક એ શેરડી અને સોયાબીનમાં પહોળા પાંદડા અને ઘાસવાળા નીંદણને ઊગતા પહેલા જ નિયંત્રિત કરતું પ્રભાવી નીંદણનાશક છે. તે બે સક્રિય ઘટકો – સલ્ફેન્ટ્રાઝોન અને કલૉમાઝોન – ના મિશ્રણથી બનેલ છે. સલ્ફેન્ટ્રાઝોન એ ઍરિલ ટ્રાયઝોલિનોન પ્રકારનું નીંદણનાશક છે, જ્યારે કલૉમાઝોન એક આઇસોકઝાઝોલિડોન પ્રકારનું નીંદણનાશક છે. ઑથોરિટી® નેક્સ્ટ નીંદણનાશક એ અનોખી કામ કરવાની બેવડી પદ્ધતિ સાથે પ્રમાણસર સંરચના અને અમુક પ્રકારના નીંદણ પર અસરકારક છે. તે અન્ય પ્રકારના નીંદણનાશકો માટે અવરોધરૂપ નથી.

લેબલ અને એસડીએસ

પાક

પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.

આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.

પાકની સંપૂર્ણ સૂચિ

  • સોયાબીન
  • શેરડી